ગુજરાતી સમાચાર » ભક્તિ
Bhakti : ભગવાન વિષ્ણુએ દરેક યુગમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થઈ અધર્મનો નાશ કર્યો છે. ત્રેતાયુગમાં ભગવાન રામ દ્વારા રાવણનો વધ કર્યો, તો સતયુગમાં ભગવાન નરસિંહ ...
Bhakti : મહાભારતના યુદ્ધની અસંખ્ય કથાઓ છે, જેમાં ઘણા શકિતશાળી યોદ્ધાઓ હતા. આવા જ એક યોદ્ધાનું નામ છે ભગદત્ત જે નરકાસુરના પુત્ર હતા. મહાભારતમાં ભગદત્તનો ...
આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો આ દિવસે ભગવાન શિવની પૂજા પૂરા વિધિ વિધાનથી કરવામાં આવે તો જાતકની દરેક ...
અંગારકીએ ગજાનનની આસ્થા સાથે પૂજા કરવામાં આવે તો આખા વર્ષની ચોથની પૂજાનું પુણ્ય પ્રાપ્ત થાય છે ! એમાં પણ આજે શ્રીગણેશનો માત્ર એક મંત્ર આપને ...
આ મંદિરની ડિઝાઇન વર્લ્ડ હેરિટેજ થંજાવુરના બૃહદિસ્વરા મંદિરમાંથી લેવામાં આવી છે. ગણેશ મંદિર ઉપરાંત અન્ય દેવી-દેવતાઓના 11 મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. ...
આ મહિનામાં ચંદ્રદેવની સાથે સાથે ભગવાન શિવ, ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના વિશેષ ફળ આપે છે. આ મહિના પછી હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે. આ ...
આ મહિનો ભગવાન વિષ્ણુને ખૂબ પસંદ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે સૂર્ય ગુરુ ગ્રહની ધનુ અથવા મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કમુહૂર્તા શરૂ થાય ...
Bhakti : દેવી પાર્વતીના સીમંત વિધિનો પ્રસંગ પૂર્ણ થયા બાદ દેવરાજ ઇન્દ્રએ દેવતાઓ સમક્ષ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, માતા પાર્વતીનો સીમંત વિધિ પ્રસંગ ખૂબ ...
ભગવાન શિવની લીલા છે જ્યાં બધા દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. તો મહાદેવનું નિર્વિકાર, નિરાકાર અને ઓંકાર સ્વરૂપ હોય છે જેની લિંગના રૂપમાં પૂજા કરવામાં ...
એવું કહેવાય છે કે ખુબ મહેનત પછી પણ જો આપને ધારી સફળતા નથી મળતી તો લીંબુ અને લવિંગનો આ ઉપાય આપની તમામ મનોકામનાને પૂર્ણ કરી ...
આજે લલિતા જયંતિ છે. દર વર્ષે આ જયંતિ માહ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથી ઉજવવામાં આવે છે. આ દિવસ માતા લલિતાને સમર્પિત છે. ...
Today's Panchang : આજે માગી પૂર્ણિમા છે. આ દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે છે. નદીમાં સ્નાન કરવા અને દાન આપવાથી લાભ મળે છે. ...
આ તિથી મહિનામાં બે વાર આવે છે. આજે શુક્લ પક્ષની પૂર્ણિમા છે, તેથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો ચાલો પહેલા જાણીએ અન્વાધાન ...
આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. તે પૃથ્વી અને ચંદ્રની ગતિ પર આધારિત છે. આજે અમે TV9 ભક્તિમાં ...
RAAMCHARITMANAS : શ્રી રામ-સીતા ના વિવાહ બાદ પ્રભુ શ્રી રામના અન્ય ભાઈઓ અને માતા સીતાની અન્ય બહેનોના વિવાહના આ આખા પ્રસંગનો જો પાઠ થાય તો ...
Bhakti : હિન્દુ ધર્મ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પૃથ્વી પર પાપ અને અન્યાય વધે છે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ કોઈને કોઈ સ્વરૂપે ...
કેદારનાથ ધામમાં દર્શન માટે 16 કિલોમીટર ચાલવું પડે છે. આ દરમિયાન યાત્રીઓને પાણીની ખુબ જરૂર પડતી હોય છે. અને આ કારણે ત્યાં પાણીના ભાવ વધુ ...
શિવજીને બીલીપત્ર અત્યંત પ્રિય છે. પણ, જો આ જ બીલીપત્ર એક વિશેષ પ્રયોગ સાથે મહેશ્વરને અર્પણ કરવામાં આવે તો તે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે. ...
Bhakti : શુક્રાચાર્ય દૈત્યો અને રાક્ષસોના ગુરુ હતા. પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે તેઓ દૈત્ય અને રાક્ષસોના ગુરુ બન્યા? આજે તમને જણાવીશું ...