ગુજરાતી સમાચાર » ભક્તિ
Bhakti : હિન્દુ ધર્મ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પૃથ્વી પર પાપ અને અન્યાય વધે છે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ કોઈને કોઈ સ્વરૂપે ...
કેદારનાથ ધામમાં દર્શન માટે 16 કિલોમીટર ચાલવું પડે છે. આ દરમિયાન યાત્રીઓને પાણીની ખુબ જરૂર પડતી હોય છે. અને આ કારણે ત્યાં પાણીના ભાવ વધુ ...
શિવજીને બીલીપત્ર અત્યંત પ્રિય છે. પણ, જો આ જ બીલીપત્ર એક વિશેષ પ્રયોગ સાથે મહેશ્વરને અર્પણ કરવામાં આવે તો તે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે. ...
Bhakti : શુક્રાચાર્ય દૈત્યો અને રાક્ષસોના ગુરુ હતા. પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે તેઓ દૈત્ય અને રાક્ષસોના ગુરુ બન્યા? આજે તમને જણાવીશું ...
આ વ્રત દર મહિને મનાવવામાં આવે છે. આ વ્રત તે દિવસે મનાવવામાં આવે છે જ્યારે રોહિણી નક્ષત્ર સૂર્યોદય પછી પ્રવર્તે છે. કહેવાય છે કે આ ...
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર સંકુલનો વિસ્તાર આઠ ગણો વધશે. મંદિર સંકુલના વિસ્તરણ અને વિસ્તારના બ્યુટિફિકેશન માટે રચાયેલ મહાકાલ રૂદ્રાસાગર એકીકૃત વિકાસ દ્રષ્ટિકોણ (મૃદા) યોજના ...
સમગ્ર ગુજરાતમાં મા ખોડલના અનેક સ્થાનકો આવેલા છે. પણ, તેમાં ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં આવેલ રોહિશાળા ધામનો મહિમા જ અદકેરો છે. રોહિશાળા જ મનાય છે ...
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વર મંદિરને(Mahakaleshwar temple) વિસ્તૃત કરવા અને ભવ્ય દેખાવ આપવાની યોજના જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરી છે. ...
Rashifal 16 February 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને મંગળવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું ...
Bhakti : શનિ ગ્રહને એક ઘીમી ગતિથી ભ્રમણ કરતા ગ્રહ માનવામાં આવે છે. શનિ ગ્રહ એક રાશીમાં લગભગ અઢી વર્ષ સુધી બિરાજમાન રહે છે. જેનું ...
Rashifal 18 February 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને ગુરુવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું ...
પ્રભુ શ્રીરામ (RAM)એ તો કલ્યાણના દાતા છે. તેમના ભક્તોના તમામ દુઃખને હરનારા છે. શ્રીવાલ્મીકિ રચિત રામાયણ અને શ્રીતુલસીદાસજી રચિત રામચરિતમાનસની એક એક ચોપાઈ એ વાતની ...
Mahashivratri 2021: મહાશિવરાત્રી 2021માં 11 માર્ચ (ગુરુવાર)ના રોજ છે. આ વર્ષે મહાશિવરાત્રી પર અનેક શુભ સંયોગ રચાશે. ...
એવું કહેવામાં આવે છે કે આ દિવસે, તેઓ પરસ્પર તફાવતો ભૂલી જાય છે અને એક થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે જો આ ...
આ દિવસે ભગવાન શિવની પૂજા પૂરા વિધિ વિધાનથી કરવાં આવે તો જાતકની દરેક માનો કામનાઓ પૂર્ણ થાય છે તેમજ તેમના ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની વાસ ...
Badrinath Kapat Opening Date 2021 નરેન્દ્રનગરમાં તિહરી વંશના દરબારમાં યોજાયેલા એક સમારોહમાં મંગળવારે બદ્રીનાથ મંદિર ખોલવાનું મુહૂર્ત વસંત પંચમીના અવસરે બહાર પાડવામાં આવ્યું. ...
દક્ષિણ ભારતમાં અનેક આકર્ષક મંદિરો આવેલા છે, જ્યા પ્રવેશ કરવાથી જ એક ઔલોકિક અનુભુતી થાય છે. તિરૂપતિ બાલાજી મંદિર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ...
દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી. દેવી સરસ્વતીની કૃપાને પ્રાપ્ત કરવા આ પાંચ બાબતો ક્યારેય ન ભૂલવી. જો આ પાંચ બાબતોનું આજના દિવસે રાખશો ...
bhakti : આજે આપણે એક એવા યોદ્ધાની વાત કરીશું કે જેઓ મહાભારતના યુદ્ધ સમયથી ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા શ્રાપના કારણે આજે પણ પૃથ્વી પર ભટકી ...