Budget 2021: સરકાર મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય બેન્કની ઘોષણા કરી શકે છે

Budget 2021: 1 ફેબ્રુઆરીએ રજુ થનાર  બજેટ 2021 માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે નાણાં  ભંડોળ મેળવવવાની સરળતા માટે રાષ્ટ્રીય બેંક તરફ ઘોષણા કરી શકે છે.

Budget 2021: સરકાર મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય બેન્કની ઘોષણા કરી શકે છે
Budget 2021
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 25, 2021 | 1:08 PM

Budget 2021: 1 ફેબ્રુઆરીએ રજુ થનાર  બજેટ 2021 માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે નાણાં  ભંડોળ મેળવવવાની સરળતા માટે રાષ્ટ્રીય બેંક તરફ ઘોષણા કરી શકે છે. આગમની બજેટ તરફ મોટી અપેક્ષાઓ છે. કોરોનના કારણે અર્થતંત્ર નબળું પડ્યું છે ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુજબૂત બનાવવા પર ભાર આપવામાં આવી શકે છે.

સૂત્રોએ જણાવ્યું છે કે સરકાર  ફંડ, પેન્શન અને વીમા ભંડોળ માટે આ બેંકોમ ચોક્કસ રકમ રાખવી ફરજિયાત બનાવી શકે છે. બેંકની પ્રારંભિક ચૂકવણીની મૂડી તરીકે રૂ. 1 લાખ કરોડ અને 20,000 કરોડની અધિકૃત મૂડી હોઈ શકે છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે.બહુવિધ સ્રોતોએ પુષ્ટિ આપી છે કે સરકાર ખાસ કાયદા દ્વારા બેંકની સ્થાપના કરે તેવી સંભાવના છે.

નાણાં મંત્રાલયનાં સૂત્રો અનુસાર નેશનલ બેંક નામના બિલનો ડ્રાફ્ટ સરકારે તૈયાર કર્યો છે. આ બિલ નાણાકીય સુવિધા અને વિકાસ માટે ફાઇનાન્સિગ કરશે.  વર્ષ 2020 તરફ ફરી lndia lnfrastructure Finance Company Ltd.માં  બદલાવની શક્યતા છેતેમ જાણવા મળ્યું છે. આ બેંકમાં સત્તા અને સ્વાયત્તતા રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અહેવાલો સૂચવે છે કે આ બેંક સ્થાપવાનો હેતુ રાષ્ટ્રીય માળખાગત પાઇપલાઇનને નાણાં આપવાનો છે. નેશનલ બેન્ક ફક્ત માળખાગત પ્રોજેક્ટ્સ માટે લાંબા ગાળાના ધિરાણ આપશે નહીં, પરંતુ પ્રોજેક્ટ્સના નાણાકીય સમયપાલન ખાતરી પણ કરશે. તે સુનિશ્ચિત કરશે કે આવા કોઈપણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">