મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસથી ફફડાટ, 10 દિવસમાં 47 હજાર નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થયેલા ઉછાળાએ ફરી એકવાર ડરાવી દીધા છે. મહારાષ્ટ્રમાં પાછલા 10 દિવસમાં જ કોરોનાના 47 હજાર નવા કેસ નોંધાયા છે. કોરોનાએ ઉથલો મારતા જ ઉદ્ધવ ઠાકરે સરકાર ત્વરિત એક્શનમાં આવી.

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસથી ફફડાટ, 10 દિવસમાં 47 હજાર નવા કેસ નોંધાયા
Maharashtra
Follow Us:
| Updated on: Feb 22, 2021 | 11:12 AM

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થયેલા ઉછાળાએ ફરી એકવાર ડરાવી દીધા છે. મહારાષ્ટ્રમાં પાછલા 10 દિવસમાં જ કોરોનાના 47 હજાર નવા કેસ નોંધાયા છે. કોરોનાએ ઉથલો મારતા જ ઉદ્ધવ ઠાકરે સરકાર ત્વરિત એક્શનમાં આવી. મહારાષ્ટ્ર સરકારે ભીડ એકઠી થતી હોય તેવા રાજકીય, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

અમરાવતીમાં એક અઠવાડિયાનું લૉકડાઉન જાહેર કરાયું, તો પૂણેમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરીને શાળા-કોલેજ, ટ્યુશન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે. નાગપુર, યવતમાલ અને મુંબઈ નાઈટ કર્ફ્યૂ લાગવાની તૈયારી છે. ઉદ્ધવ ઠાકરેએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરી છે. જો અઠવાડિયામાં સ્થિતિ નહીં સુધરે તો ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર લૉકડાઉન લાગુ કરવાની ચેતવણી આપી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કોરોના સંક્રમણમાં મોટો વધારો નોંધાયો. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 1 લાખ 45 હજારને પાર કરી ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ સતર્કતા રાખવા અને RT-PCR ટેસ્ટની સંખ્યા વધારવા આદેશ કર્યો છે. કેરળના અલપ્પુઝા જિલ્લામાં કોરોના કેસ 10.7 ટકાના દરે વધી ગયા છે. આરોગ્ય વિભાગ કોરોના વાઈરસના મ્યૂટેશન પર પણ સતત નજર રાખી રહ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">