રાજ્યમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે, બાળકોને શાળાએ મોકલવા અંગે વાલીઓ મુંઝવણમાં

રાજ્યમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે, પરંતુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળાએ મોકલવામાં વાલીઓમાં ખચકાટ જોવા મળી રહ્યો છે. શાળા શરૂ થવામાં એક દિવસ બાકી રહ્યો છે, પરંતુ માત્ર 1 ટકા વાલીઓ જ શાળામાં સંમતિ પત્ર લેવા આવ્યા છે.

રાજ્યમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે, બાળકોને શાળાએ મોકલવા અંગે વાલીઓ મુંઝવણમાં
File Photo
Follow Us:
| Updated on: Feb 17, 2021 | 8:58 AM

રાજ્યમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે, પરંતુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળાએ મોકલવામાં વાલીઓમાં ખચકાટ જોવા મળી રહ્યો છે. શાળા શરૂ થવામાં એક દિવસ બાકી રહ્યો છે, પરંતુ માત્ર 1 ટકા વાલીઓ જ શાળામાં સંમતિ પત્ર લેવા આવ્યા છે.

ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાના સરકારના નિર્ણયને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. સંચાલકોએ માહિતી આપી કે પ્રથમ દિવસે 1 ટકાથી ઓછા વાલીઓ સંમતિ પત્ર અને પૂછપરછ કરવા માટે વાલીઓ શાળાએ આવ્યા છે. પ્રાથમિક વર્ગો શરૂ કરવામાં વાલીઓનો નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. સરકારની ગાઈડલાઈન મુજબ શાળાએ આવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી વાલીની સંમતિ લેવી ફરજીયાત છે, પરંતુ અત્યાર સુધીમાં માંડ 5થી 10 ટકા વાલીઓએ જ વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા સંમતિ આપી છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

તો બીજી તરફ પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. વાલીઓની રજુઆત છે કે જો દોઢ મહિના માટે શાળા શરૂ થાય તો વાલીઓને ફી ભરવી પડશે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકો, નોટબુક, સ્કૂલ ડ્રેસ અને સ્ટેશનરી સહિતનો ખર્ચ વાલીઓને કરવો પડશે. દોઢ મહિના માટે આ ખર્ચ કરવા વાલીઓ તૈયાર નથી.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">