Board Exams : શું ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો આવશે અંત ? શું છે સત્ય જાણો

સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર 12 મા વર્ગમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે, ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવામાં આવશે નહીં.

Board Exams : શું ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો આવશે અંત ? શું છે સત્ય જાણો
ફાઇલ ફોટો
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 12, 2021 | 1:18 PM

વર્ષ 2020 માં આવેલી નવી શિક્ષણ નીતિ (New Education Policy) અંગે ઘણાં સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવી એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત 12 મી બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે, પરંતુ તેમાં 10 મી બોર્ડની પરીક્ષાઓની (10th Board Exams) જોગવાઈ રહેશે નહીં.

વાયરલ મેસેજમાં લખ્યું છે કે, “કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી છે. 34 વર્ષ પછી શિક્ષણ નીતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિની નોંધપાત્ર બાબતો આ પ્રકારના છે : ફક્ત Board Exams 12મા વર્ગમાં હશે, ધોરણ 10 માટે બોર્ડની પરીક્ષા રહેશે નહીં , MPhil પણ બંધ રહેશે, હવે ફક્ત 12 ની બોર્ડની પરીક્ષા આપવાની રહેશે. જ્યારે અગાઉ 10ની બોર્ડની પરીક્ષા લેવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય. તમામ સરકારી ખાનગી, ડીમ્ડ સંસ્થાઓ માટે સમાન નિયમો હશે. ”

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સત્ય શું છે?

કેન્દ્ર સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેક(PIB Fact Check)એ આ વાયરલ મેસેજને બનાવટી ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી શિક્ષણ નીતિ મુજબ, ધોરણ 12 માં ફક્ત બોર્ડની પરીક્ષા લેવામાં આવશે અને વર્ગ 10 માં બોર્ડની પરીક્ષા માટે કોઈ જોગવાઈ રહેશે નહીં. આ દાવો નકલી છે. શિક્ષણ મંત્રાલયે આવા કોઈ આદેશ જાહેર કર્યા નથી.

કેટલાંક બોર્ડે પરીક્ષાની તારીખો જાહેર કરી છે

ઘણા બોર્ડ દ્વારા ધો-10ની પરીક્ષાની તારીખો બહાર પાડવામાં આવી છે. સીબીએસઈની ધોરણ 10 ની પરીક્ષાઓ 4 મે થી શરૂ થશે અને 7 જૂન સુધી લેવામાં આવશે. યુપી બોર્ડની ધોરણ 10 ની પરીક્ષાઓ 24 એપ્રિલથી શરૂ થશે અને 10 મેના રોજ સમાપ્ત થશે. તે જ સમયે, હરિયાણા બોર્ડની ધોરણ 10 ની પરીક્ષાઓ 20 એપ્રિલથી 31 મે દરમિયાન લેવામાં આવશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">