ભાવનગર

25 એપ્રિલ સુધી ગરમીમાં નહીં થાય કોઈ ઘટાડો, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

25 એપ્રિલ સુધી ગરમીમાં નહીં થાય કોઈ ઘટાડો, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

આમ આદમી પાર્ટીએ ભાવનગર લોકસભાની બેઠક પરથી ઉમેશ મકવાણાને આપી ટિકિટ

આમ આદમી પાર્ટીએ ભાવનગર લોકસભાની બેઠક પરથી ઉમેશ મકવાણાને આપી ટિકિટ

ભાવનગર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 4850 રહ્યા, જાણો

ભાવનગર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 4850 રહ્યા, જાણો

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO

એક ગુજરાતી પટાવાળાએ બનાવી એવી વસ્તુ, જેના વગર ફર્નિચર બનાવવું છે અશક્ય

એક ગુજરાતી પટાવાળાએ બનાવી એવી વસ્તુ, જેના વગર ફર્નિચર બનાવવું છે અશક્ય

રાજ્યમાં ભારે પવન અને વંટોળ સાથે આ જિલ્લાઓમાં પડશે વરસાદ- Video

રાજ્યમાં ભારે પવન અને વંટોળ સાથે આ જિલ્લાઓમાં પડશે વરસાદ- Video

વિષમ વાતાવરણે કેરીના પાકને પહોંચાડ્યુ નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

વિષમ વાતાવરણે કેરીના પાકને પહોંચાડ્યુ નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

કેરીના રસીયાઓની બગડશે મજા, કમોસમી વરસાદને કારણે કેરીને નુકસાનની ભીતિ

કેરીના રસીયાઓની બગડશે મજા, કમોસમી વરસાદને કારણે કેરીને નુકસાનની ભીતિ

ગુજરાતના આ શહેરના પેંડા એટલા વખણાય છે કે PM મોદી પણ કરી ચુક્યા છે વખાણ

ગુજરાતના આ શહેરના પેંડા એટલા વખણાય છે કે PM મોદી પણ કરી ચુક્યા છે વખાણ

ગુજરાત બન્યું ગ્લોબલ વોર્મિંગનો પહેલો શિકાર!

ગુજરાત બન્યું ગ્લોબલ વોર્મિંગનો પહેલો શિકાર!

ભાવનગરમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર જતા ગરમીમા શેકાયા ભાવેણાવાસીઓ

ભાવનગરમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર જતા ગરમીમા શેકાયા ભાવેણાવાસીઓ

અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની પત્ની ગુજરાતમાં પ્રચાર માટે આવશે

અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની પત્ની ગુજરાતમાં પ્રચાર માટે આવશે

રાજકોટ કોંગ્રેસમાં ભડકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ બોલાવેલી બેઠકમાં થઈ બબાલ

રાજકોટ કોંગ્રેસમાં ભડકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ બોલાવેલી બેઠકમાં થઈ બબાલ

ક્ષત્રિયોએ રૂપાલાની ટિકિટ રદ નહીં તો મતદાન બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

ક્ષત્રિયોએ રૂપાલાની ટિકિટ રદ નહીં તો મતદાન બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

ભાવનગરમાં હવે ચુવાળિયા કોળી સમાજે પોતાનો ઉમેદવાર ઉભો રાખવા કરી હાકલ

ભાવનગરમાં હવે ચુવાળિયા કોળી સમાજે પોતાનો ઉમેદવાર ઉભો રાખવા કરી હાકલ

ભાવનગરમા ક્ષત્રિયોનું મળ્યુ મહાસંમેલન, એકસૂરે ઉઠી ટિકિટ રદ કરવાની માગ

ભાવનગરમા ક્ષત્રિયોનું મળ્યુ મહાસંમેલન, એકસૂરે ઉઠી ટિકિટ રદ કરવાની માગ

ભાવનગરમાં રાજવી પરિવારના યુવરાજે રૂપાલા વિવાદ પર આપ્યુ મોટુ નિવદન

ભાવનગરમાં રાજવી પરિવારના યુવરાજે રૂપાલા વિવાદ પર આપ્યુ મોટુ નિવદન

પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની ગાડી પર થયો પથ્થરમારો

પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની ગાડી પર થયો પથ્થરમારો

સુરેન્દ્રનગર બાદ હવે ભાવનગરમાં તળપદા V/S ચુવાળીયાની શરૂ થઈ લડાઈ

સુરેન્દ્રનગર બાદ હવે ભાવનગરમાં તળપદા V/S ચુવાળીયાની શરૂ થઈ લડાઈ

લીંબુના ભાવમાં ઉછાળો, એક કિલો લીંબુનો ભાવ 200 રૂપિયાને પાર થયો

લીંબુના ભાવમાં ઉછાળો, એક કિલો લીંબુનો ભાવ 200 રૂપિયાને પાર થયો

યાત્રીકોની માગને પ્રાથમિક્તા આપી રેલવેએ આ સ્પે. ટ્રેનની અવધિ લંબાવી

યાત્રીકોની માગને પ્રાથમિક્તા આપી રેલવેએ આ સ્પે. ટ્રેનની અવધિ લંબાવી

સૌરાષ્ટ્રની આ 5 ટ્રેનોની સમયમર્યાદા વધી

સૌરાષ્ટ્રની આ 5 ટ્રેનોની સમયમર્યાદા વધી

ભાલ પંથકમા 12 વર્ષથી કેનાલ બનીને તૈયાર, ખેડૂતોનો પોકાર- પાણી આપો સરકાર

ભાલ પંથકમા 12 વર્ષથી કેનાલ બનીને તૈયાર, ખેડૂતોનો પોકાર- પાણી આપો સરકાર

“આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. મહારાજાશ્રી, ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ ની સાલ મા કરી હતી. હીંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીના ની ત્રીજ ના દિવસે ભાવનગર ની સ્થાપના કરવામાં આવી હતી. પાલીતાણા અને વલ્લભીપુરના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના કહેવાથી, ભારતના સંઘ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતી આપનાર ભારતદેશના પ્રથમ રાજા હતા.બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા. ઓગસ્ટ 2013માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા. ભાવનગરનાં ધાર્મિક સ્થળોમાં પાલીતાણા – શેત્રુંજીનાં જૈન દેરાસરો, શ્રી નિષ્કલંક મહાદેવ, શ્રી ખોડિયાર મંદિર, રાજપરા, બગદાણા છે તો પર્યટન સ્થળોમાં અલંગ – જહાજ તોડવાનું કારખાનુ, મહુવા – સૌરાષ્ટ્રનું કાશ્મીર , વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર , ગોપનાથ, હાથબ, બોરતળાવ છે. ભાવનગરમાં યોજાતા લોકમેળાઓમાં ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા રૂવાપરીનો મેળો, શીતળાદેરીનો મેળો, શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો , માળનાથ મહાદેવનો મેળો , ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોરનો સનાવેશ થાય છે. આ પેજ પર Bhavnagar , Bhavnagar Latest News, Bhavnagar News Today, Bhavnagar News in Gujarati, Bhavanagar Business News, Bhavnagar Sports News, Bhavanagar Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">