Rajkot- ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માત, ત્રણ લોકો જીવતા સળગીને ભળથુ થઈ ગયા
Rajkot- ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માતમાં 3નાં મોત થઈ ગયા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનગક હતો કે જેમાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા અને કારમાં બેઠેલા 3 વ્યક્તિ કારની અંદર જ બળી જતા તેમનું મોત નિપજ્યું હતું. બંને વાહનોમાં લાગેલી આગ બાદ ફાયરની ટીમ પહોચી હતી અને હવે પોલીસે ઘટનાની આગળ તપાસ શરૂ […]
Rajkot- ગોંડલના બિલિયાળા પાટિયા પાસે અકસ્માતમાં 3નાં મોત થઈ ગયા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનગક હતો કે જેમાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા અને કારમાં બેઠેલા 3 વ્યક્તિ કારની અંદર જ બળી જતા તેમનું મોત નિપજ્યું હતું. બંને વાહનોમાં લાગેલી આગ બાદ ફાયરની ટીમ પહોચી હતી અને હવે પોલીસે ઘટનાની આગળ તપાસ શરૂ કરી છે.