એક Apple ખાવાથી કયારે પણ નહીં થાય આ બીમારી, જાણો શું છે Appleના ફાયદા

સફરજન વિષે લોકોનું કહેવું છે કે, સફરજન ખાનારા વ્યક્તિ કયારે પણ બીમાર પડતા નથી. આ પહેલા પણ ઘણા સંશોધનમાં ખુલાસો થયો છે કે સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.

એક Apple ખાવાથી કયારે પણ નહીં થાય આ બીમારી, જાણો શું છે Appleના ફાયદા
Apple
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 22, 2021 | 11:56 AM

સફરજન (Apple) વિષે તો આપણે સૌ સાંભળીએ છીએ. સફરજનથી તમે ઘણી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો. દરરોજ એક સફરજનનું (Apple) સેવન કરવાથી કયારે પણ ડોક્ટર પાસે નહીં જવું પડે. આ વાત બહુ જ સાચી છે. સફરજનમાં ઘણા એવા સારા ગુણ છે. જે સ્વાથ્ય સારું રાખે છે.

સફરજન વિષે લોકોનું કહેવું છે કે, સફરજન ખાનારા વ્યક્તિ કયારેય પણ બીમાર પડતા નથી. આ પહેલા પણ ઘણા સંશોધનમાં ખુલાસો થયો છે કે સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. સફરજન ખાવાથી તમારી સ્મરણશક્તિ વધે છે. આ શોધ અનુસાર સફરજનમાં ઘણા એવા તત્વો હોય છે જે તમારી યાદશક્તિ વધારે છે. આ શોધ અનુસાર સફરજનમાં ઘણા એવા તત્વો હોય છે જે તમારા મગજ માટે ફાયદાકારક હોય છે. સફરજનમાં અલ્ઝાઈમર્સ અને ડિમેંશિયા જેવા તત્વો હોય છે જેનાથી ઘણી બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે.

જાણો સફરજનના ફાયદા

વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર સફરજનની છાલમાં કવર્સેટિન નામનું તત્વ હોય છે. તેથી સફરજનને છાલ સાથે ખાવું જ વધારે ફાયદેમંદ છે. સફરજન ખાવાથી હ્ર્દય રોગનો ખતરો ઓછો થાય છે. આ દાવો 20 હજારથી વધુ લોકોના સંશોધનમાં થયો છે. સફરજનમાં એન્ટીઓક્સીડન્ટ અને ફ્લેવોનોઈડ્સ જેવા તત્વો હોય છે. જે કેન્સરને ફેલાતા રોકી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સફરજન ફેફસાને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી થાય છે જે લોકો અઠવાડિયામાં 5 સફરજન ખાઈ છે તેના ફેફસા સારા રહે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">