દેશનું સૌથી મોટુ દરિયાઈ યુદ્ધાભ્યાસ: ‘SEA VIGIL 21’ સંપન્ન, નૌસેનાએ કર્યું શક્તિ પ્રદર્શન

ભારતીય નૌસેનાએ 12 અને 13 જાન્યુઆરીએ બે દિવસીય કવાયત 'સી વિજિલ 21" હાથ ધરી હતી. ભારતીય નૌસેનાએ તેને દેશમાં થનારું સૌથી મોટુ યુદ્ધાભ્યાસ ગણાવ્યું હતું.

Rahul Vegda
| Edited By: | Updated on: Jan 14, 2021 | 3:18 PM
આ કવાયતનો ઉદ્દેશ દેશની 7,516 કિલોમીટર લાંબી દરિયાઇ સરહદ અને બે મિલિયન ચોરસ કિલોમીટરના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રનું રક્ષણ કરવાનો છે

આ કવાયતનો ઉદ્દેશ દેશની 7,516 કિલોમીટર લાંબી દરિયાઇ સરહદ અને બે મિલિયન ચોરસ કિલોમીટરના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રનું રક્ષણ કરવાનો છે

1 / 9
ભારતીય નૌસેનાએ તેને દેશમાં થનારું સૌથી મોટુ યુદ્ધાભ્યાસ ગણાવ્યું હતું.

ભારતીય નૌસેનાએ તેને દેશમાં થનારું સૌથી મોટુ યુદ્ધાભ્યાસ ગણાવ્યું હતું.

2 / 9
આ કવાયતમાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શામેલ છે, જે 7500 કિલોમીટર દરિયાઇ સરહદ અને EEZ તરફનો વિસ્તાર ધરાવે છે.

આ કવાયતમાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શામેલ છે, જે 7500 કિલોમીટર દરિયાઇ સરહદ અને EEZ તરફનો વિસ્તાર ધરાવે છે.

3 / 9
સી વિજિલને અત્યાર સુધીની સૌથી મોટી દરિયાઈ  સંરક્ષણ કવાયત ગણાવવામાં આવી છે

સી વિજિલને અત્યાર સુધીની સૌથી મોટી દરિયાઈ સંરક્ષણ કવાયત ગણાવવામાં આવી છે

4 / 9
જાન્યુઆરી 2019 પછી આ બીજી વાર સી વિજિલ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

જાન્યુઆરી 2019 પછી આ બીજી વાર સી વિજિલ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

5 / 9
ભારતીય નૌસેનાએ સી વિજિલ કવાયત દરમિયાન તેના નોંધપાત્ર સંખ્યામાં વહાણો અને અન્ય સંસાધનો તૈનાત કર્યા હતા.

ભારતીય નૌસેનાએ સી વિજિલ કવાયત દરમિયાન તેના નોંધપાત્ર સંખ્યામાં વહાણો અને અન્ય સંસાધનો તૈનાત કર્યા હતા.

6 / 9
રાજ્યની પોલીસ ટીમો, ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના કમાન્ડોએ દરિયાઇ આતંકવાદ સામે લડવાની પ્રેક્ટિસ કરી હતી.

રાજ્યની પોલીસ ટીમો, ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના કમાન્ડોએ દરિયાઇ આતંકવાદ સામે લડવાની પ્રેક્ટિસ કરી હતી.

7 / 9
નવેમ્બર, 2008 માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની ગણતરી અત્યાર સુધીના સૌથી ભયાનક આતંકવાદી હુમલામાં થાય છે.

નવેમ્બર, 2008 માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની ગણતરી અત્યાર સુધીના સૌથી ભયાનક આતંકવાદી હુમલામાં થાય છે.

8 / 9
ભારતીય નૌસેનાએ તેને દેશમાં થનારું સૌથી મોટુ યુદ્ધાભ્યાસ ગણાવ્યું હતું.

ભારતીય નૌસેનાએ તેને દેશમાં થનારું સૌથી મોટુ યુદ્ધાભ્યાસ ગણાવ્યું હતું.

9 / 9

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">