Aadhar Update: આધારથી જોડવો છે મોબાઈલ નંબર ? તો બસ કરવું પડશે આ કામ, UIDAI જારી કર્યું આ અપડેટ

Aadhar Update: આધાર કાર્ડ હવે એક જરૂરી document થઈ ગયું છે. આધાર કાર્ડ વગર આપણાં ઘણા કામ અટકી પડે છે.

Aadhar Update: આધારથી જોડવો છે મોબાઈલ નંબર ? તો બસ કરવું પડશે આ કામ, UIDAI જારી કર્યું આ અપડેટ
Adhar update
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 24, 2021 | 10:59 PM

Aadhar Update: Aadhaar Card હવે એક જરૂરી document થઈ ગયું છે. આધાર કાર્ડ વગર આપણાં ઘણા કામ અટકી પડે છે. અને હવે અમુક કામ કરવા માટે તો આધાર કરડું નું મોઈબીલે સાથે લિન્ક હોવું અત્યંત જરૂરી છે. જો તમે પણ હજુ સુધી આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર નથી લિન્ક કર્યો તો અમે અહી આપને જણાવી રહ્યા છે કે કી રીતે આપ મોબાઈલ નંબર ને આધાર સાથે લિન્ક કરી શકો છો.

તમારા મોબાઇલ નંબરના આધાર લિન્ક માટે આધાર કેન્દ્ર પર જવું પડશે. તમે Online systme દ્વારા મોબાઇલ નંબર લિંક કરી શકતા નથી. તે પહેલાં તમે તમારા નજીકના કોઈ પણ કેન્દ્રની Online appointment લઈ શકો છો જેથી તમારે ત્યાં લાઇનમાં ઉભા રહેવાથી બચી શકો છો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કયા દસ્તાવેજની પડશે જરૂર? નવા અપડેટ અનુસાર મોબાઈલ નંબર લિન્ક કરાવા માટે કોઈ પણ દસ્તાવેજની જરૂર પડતી નથી અને માત્ર આપનો ફોન અને Aadhar Card સાથે લઈ જવાનું રહેશે. ત્યાર બાદ વગર કોઈ documentએ આપનો નંબર લિન્ક કરવી શકશો.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">