GUJARAT: કેશોદમાં વિદ્યાર્થીનીઓ પોઝિટિવ આવ્યા બાદ SURATનું તંત્ર સફાળુ જાગ્યું

GUJARAT: શાળા ખૂલ્યા બાદ કેશોદમાં એક સાથે 11 વિધાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાદ સુરત(SURAT) તંત્ર સફાળુ જાગ્યુ હતું.  સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એન્ટિજન રેપિડ ટેસ્ટ શાળા અને કોલેજામાં શનિવારે 61 શાળામાં રેપિડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા

Charmi Katira
| Edited By: | Updated on: Jan 24, 2021 | 11:24 AM

GUJARAT: શાળા ખૂલ્યા બાદ કેશોદમાં એક સાથે 11 વિધાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાદ સુરત(SURAT) તંત્ર સફાળુ જાગ્યુ હતું.  સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એન્ટિજન રેપિડ ટેસ્ટ શાળા અને કોલેજામાં શનિવારે 61 શાળામાં રેપિડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. 3400થી વધુ લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક શિક્ષિકાનો રીપોટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. નોંધનીય છે કે, અગાઉ પણ બાળકો અને શિક્ષકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ શાળા અને કોલેજોમાં તબક્કાવાર રેપિડ ટેસ્ટ કરવામાં આવશે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">