Bhakti : શું તમે જાણો છો કે કેવી રીતે શુક્રાચાર્ય દૈત્યના ગુરુ બન્યા? જાણવા માટે વાંચો આ પોસ્ટ

Bhakti : શુક્રાચાર્ય દૈત્યો અને રાક્ષસોના ગુરુ હતા. પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે તેઓ દૈત્ય અને રાક્ષસોના ગુરુ બન્યા? આજે તમને જણાવીશું શુક્રાચાર્યની એક ઋષિથી દૈત્ય ગુરુ બનવાની કથા વિષે.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Feb 22, 2021 | 8:52 AM

Bhakti : શુક્રાચાર્ય દૈત્યો અને રાક્ષસોના ગુરુ હતા. પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે તેઓ દૈત્ય અને રાક્ષસોના ગુરુ બન્યા? આજે તમને જણાવીશું શુક્રાચાર્યની એક ઋષિથી દૈત્ય ગુરુ બનવાની કથા વિષે. પુરાણોના વર્ણન અનુસાર શુક્રાચાર્ય મહર્ષિ ભૃગુના પુત્ર અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદના ભાણીયા હતા. મહર્ષિ ભૃગુની પહેલી પત્નીનું નામ હતું ખ્યાતિ, જે દક્ષના પુત્રી હતા. ખ્યાતિ અને મહર્ષિ ભૃગુને ધાતા અને વિધાતા એમ બે પુત્રો, તેમજ એક પુત્રી – લક્ષ્મી હતા. લક્ષ્મીના વિવાહ તેમેણે ભગવાન વિષ્ણુ સાથે કર્યા. મહર્ષિ ભૃગુને ઉશનસ અને ચ્યવન જેવા અન્ય પુત્ર પણ હતા. માનવામાં આવે છે કે ઉશનસ આગળ જઈને શુક્રાચાર્યના નામે ઓળખાયા.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">