ગુજરાતી સમાચાર » વિડિઓઝ » ભક્તિ વિડિઓઝ
Bhakti : હિન્દુ ધર્મ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પૃથ્વી પર પાપ અને અન્યાય વધે છે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ કોઈને કોઈ સ્વરૂપે ...
Bhakti : શુક્રાચાર્ય દૈત્યો અને રાક્ષસોના ગુરુ હતા. પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે તેઓ દૈત્ય અને રાક્ષસોના ગુરુ બન્યા? આજે તમને જણાવીશું ...
Bhakti : શનિ ગ્રહને એક ઘીમી ગતિથી ભ્રમણ કરતા ગ્રહ માનવામાં આવે છે. શનિ ગ્રહ એક રાશીમાં લગભગ અઢી વર્ષ સુધી બિરાજમાન રહે છે. જેનું ...
દક્ષિણ ભારતમાં અનેક આકર્ષક મંદિરો આવેલા છે, જ્યા પ્રવેશ કરવાથી જ એક ઔલોકિક અનુભુતી થાય છે. તિરૂપતિ બાલાજી મંદિર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ...
bhakti : આજે આપણે એક એવા યોદ્ધાની વાત કરીશું કે જેઓ મહાભારતના યુદ્ધ સમયથી ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા શ્રાપના કારણે આજે પણ પૃથ્વી પર ભટકી ...
Ambaji: યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને તેમાં પણ ખાસ કરીને નિજ મંદિરમાં બ્રાહ્મણો દ્વારા ...
Bhakti : તમે ક્યારેય વિચાર્યું છે કે ગણેશજી શા માટે ઉંદર પર સવારી કરે છે? ચાલો આપણે જાણીએ કે ગણેશજીનું વાહન મૂષક કોણ છે અને ...
Bhakti : હિન્દુ ધર્મમાં માનનારા લોકો લંકાપતિ રાવણને અનિષ્ટ, વ્યભિચારી, ઘમંડી, ક્રોધી, લોભી, અધર્મી અને અનિષ્ટ ગણે છે, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે રાવણ ...
Bhakti : હિન્દુ ધર્મના મહાન પુસ્તક રામાયણની કથાથી બધા જ લોકો પરિચિત છે. લોકો જાણે છે કે હનુમાનજી ભગવાન શ્રી રામના સૌથી મોટા અને પ્રિય ...
Bhakti : હિંદુ ધર્મમાં હિમાલયની ગોદમાં આવેલા કેદારનાથ ધામને બાર જ્યોતિર્લિંગોમાંથી એક જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે. વર્ષમાં લગભગ છ મહિના સુધી બરફથી ઢંકાયેલ આ પવિત્ર ...