BHAVNAGAR : સોમનાથ હાઇવેનું કામ અધુરું, કોબડીના ટોલ પ્લાઝા પર ટોલટેક્સ ઉઘરાવવા બાબતે રોષ

BHAVNAGAR : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું હજુ કામ અધૂરું હોવા છતાં પણ ટોલટેક્ષસ લેવાની વાતને લઈને ખુબ જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.

| Updated on: Jan 22, 2021 | 8:02 PM

BHAVNAGAR : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું હજુ કામ અધૂરું હોવા છતાં પણ ટોલટેક્ષસ લેવાની વાતને લઈને ખુબ જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને તમામ માધ્યમોમાં વિરોધ ઉભો થઇ રહ્યો છે. ભાવનગરથી સોમનાથ હાઇવે પર ખુબજ મોટી માત્રામાં કામગીરી બાકી હોવા છતાં કઈ રીતે ટેક્સ ઉઘરાવી શકે તેવા લોકો અને કોંગ્રેસે સવાલ કર્યા. ભાવનગરના સાંસદો અને ધારાસભ્યો પણ આ ટોલટેક્સને કેમ કઈ નક્કર પરિણામ નથી લાવતા તે પણ એક લોકોમાં ચર્ચાનો વિષય છે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને આ ટોલટેક્સ નડે તો નવાઈ નહીં.

 

 

આ રોડના અધૂરા કામ, છતાં આ માર્ગ પરથી પસાર થતા નાના-મોટા હજારો વાહનોને આર્થિક અસર થઈ રહી છે. લોકોમાં રોષ વચ્ચે કોબડીના ટોલ પ્લાઝા પર ટોલટેક્ષસ ઉઘરાવાનો હાલમાં શરૂ છે. હજુ તો આ રોડનું કામ તણસામાં નજીક બે જગ્યાએ જમીન સંપાદન બાકી છે, જો કે ભાજપ શહેર પ્રમુખે કહ્યું કે, ભાવનગર સોમનાથ હાઇવે માટે તેમણે પ્રધાન અને સાંસદને રજુઆત કરી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">