ભવ્ય જીત બાદ અમિત શાહે કહ્યું કે, ફરી એકવાર ગુજરાતની જનતાએ સાબિત કર્યું કે ગુજરાત ભાજપનો ગઢ છે

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની જનતા, ભાજપના નેતાઓને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, ફરી એકવાર ગુજરાતની જનતાએ સાબિત કરી દીધું છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે.

| Updated on: Feb 23, 2021 | 8:35 PM

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની જનતા, ભાજપના નેતાઓને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, ફરી એકવાર ગુજરાતની જનતાએ સાબિત કરી દીધું છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે. વિકાસ પર લોકોએ મત આપ્યાનું કહ્યું. 85 ટકા બેઠક ભાજપે જીત્યાનું કહ્યું.

કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં ખરાબ રીતે હારી છે. આખા ગુજરાતમાંથી 44 બેઠકો જ કોંગ્રેસ જીતી શક્યું છે. ભાજપ ભાવનગરમાં 44 બેઠકો જીત્યું છે. આ હાર બાદ શાહે કોંગ્રેસને ચિંતન કરવાની સલાહ આપી.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">