GUJARAT :આવતીકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે, નિરસ મતદાન પરિણામો બદલશે ?

GUJARAT : 6 મહાનગરોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ માત્ર 51.85 ટકા મતદાન થયું છે. જેમાં જામનગરમાંથી સૌથી વધુ સરેરાશ 53.64 ટકા જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન નોંધાયું હતું.

| Updated on: Feb 22, 2021 | 12:45 PM

GUJARAT : 6 મહાનગરોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ માત્ર 51.85 ટકા મતદાન થયું છે. જેમાં જામનગરમાંથી સૌથી વધુ સરેરાશ 53.64 ટકા જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન નોંધાયું હતું. કોરોના વાયરસ, ઉમેદવારો સામે અસંતોષ, અગાઉના શાસક પક્ષ દ્વારા થયેલી સાધારણ કામગીરી જેવા પરિબળો ગુજરાતના 6 મહાનગરોની ચૂંટણીમાં હાવી થઇ ગયા હોય તેવું ચિત્ર ઓછા મતદાનથી ઉપસી રહ્યું છે. બપોર બાદ મતદાન પ્રત્યે મતદારોમાં નિરસતા જોવા મળી.અને મતદાન કેન્દ્રો પર એકલ દોકલ મતદારો જ જોવા મળ્યા.નિરસ અને ઓછા મતદાને રાજકીય પક્ષોના ઉમેદવારોની ચિંતા વધારી છે. તો નિરસ મતદાનને પગલે રાજકીય સમીકરણો સાથે રાજકીય પંડીતોનું ગણીત પણ ખોટું પડી શકે છે. જોકે ઓછુ મતદાન કોને ફળશે અને કોને નડશે તે તો પરિણામો પરથી સ્પષ્ટ થશે. હાલ તો તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે. અને હવે આવતીકાલે 6 મનપાની મતગણતરી હાથ ધરાશે.

 

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">