GUJARATના આ મંદિરમાં મળે છે મરચાંના અથાણાનો પ્રસાદ, જુઓ વિડીયો

ગુજરાતના(GUJARAT)  પ્રસિદ્ધ યાત્રાધામ કે મંદિરોમાં ભક્તોને મીઠાઈનો પ્રસાદ મળે છે. પરંતુ ગુજરાતના એક મંદિરમાં અનોખો પ્રસાદ મળે છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 23, 2021 | 4:58 PM

ગુજરાતના(GUJARAT)  પ્રસિદ્ધ યાત્રાધામ કે મંદિરોમાં ભક્તોને બુંદી, મગસ, પેંડા, લાડુ, ચિક્કી જેવી મીઠાઈનો પ્રસાદ મળે છે. પરંતુ ગુજરાતના એક મંદિરમાં અનોખો પ્રસાદ મળે છે.

પરંતુ ખેડા (KHEDA)જિલ્લા પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં (VADTAL TEMPLE) લીલા મરચાના અથાણાનો ખાસ પ્રસાદ મળે છે. વડતાલ મંદિરના સ્થાપના સમયથી જ મરચાનું અથાણુ બનાવવાની શરૂ થયેલી પરંપરા હજી યથાવત્ છે. ચાલુ વર્ષે બનાસકાંઠાથી 1500 મણ લીલા મરચા ખરીદવામાં આવ્યા છે. આ મરચાંમાં લીંબુ, હળદર, વિવિધ મસાલા ઉમેરીને ખાસ લાકડાના કોઠારમાં સંગ્રહ કરવામાં આવે છે. આ લીલા મરચાનું અથાણુ ત્રણ મહિના બાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવે છે.

 

 

જણાવી દઈએ કે, આ લીલા મરચાનું અથાણુ 12 મહિના સુધી બગડતુ નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તીર્થયાત્રા સમયે પારકું અન્ન ન જમવું. જેથી આજે પણ અનેક હરિભક્તો ઘરેથી રોટલા, થેપલા લઈને આવે છે અને મંદિરમાં મળતા મરચા, છાશ સાથે ભાવપૂર્વક જમે છે.

આ પણ વાંચો: નાલાયક CHINAની વધુ એક અવળચંડાઈ, COAST GUARDને આપી ફાયરિંગ મંજૂરી, વિદેશી જહાજોને મારી શકે છે ગોળી

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">