મોઢેરા સૂર્ય મંદિરે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો,દિવ્ય રોશની અને નૃત્યનો સંગમ જોવા મળ્યો

ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ( Sun Temple) માં આજે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો હતો.  સીએમ વિજય રૂપાણીએ ઇ-ઉદ્ધાટન કર્યું હતું

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 24, 2021 | 8:58 AM

ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ( Sun Temple) માં આજે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો હતો. જેનું  સીએમ વિજય રૂપાણીએ ઇ-ઉદ્ધાટન કર્યું હતું. કોરોના મહામારીમાં નિયમોનું ઉલ્લંઘન ન થાય તેના માટે 200 આમંત્રિત મહેમાનો બોલાવવામાં આવ્યા છે અને તેમની  વચ્ચે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો છે. મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવમાં દિવ્ય રોશની વચ્ચે નૃત્ય અને સંગીતનો આજે સંગમ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે  ગુજરાતમાં મહત્તમ સૂર્ય પ્રકાશ મળે છે. જેને લઈને સૌર ઊર્જા સ્ત્રોત આપણે વિકસાવ્યા છે. તેમજ મોઢેરા ગામને સંપૂર્ણ સોલાર ઉર્જા યુક્તમાં પરિવર્તિત કરી રહયા છીએ.

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ( Sun Temple)નાં સાનિધ્યમાં દર વર્ષે રાજ્ય સરકારદ્વારા શાસ્ત્રીય નૃત્ય ના ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરાતું હોય છે. ઉત્તરાયણ બાદ પ્રથમ શનિ-રવિએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે.

 

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">