ગુજરાતી સમાચાર » Celebration
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ઉત્તરાયણ પર્વને લઇને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉત્તરાયણને લઈને રાજ્ય સરકાર ગાઈડલાઈન બહાર પાડશે. અને, ...
સાસણગીરની મુલાકાતે આવેલા બોલિવૂડ સુપર સ્ટાર આમીર ખાનનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. આમીર ખાને લગ્નની વર્ષગાંઠ નિમિત્તે પત્ની કિરણ રાવને હીન્દી ગીતો ગાઇને ...
આજે ક્રિસમસનો તહેવાર છે જેની ચમક બોલીવૂડની મોટી મોટી હસ્તીઓના ઘરે જોવા મળી રહી છે. બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને એમના પરિવારે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું ...
કોરોનાના આંક રાજ્યમાં ધીરે ધીરે ઘટી તો રહ્યા છે. પરંતુ દિવાળીમાં જેમ છુટછાટથી રાફડો ફાટ્યો હતો. તેનું નુકસાન હજુ લોકો ભોગવી રહ્યા છે. ત્યારે બીજી ...
31મી ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ અમદાવાદમાં બુટલેગરો પણ સક્રિય થયા છે. PCBની ટીમ દ્વારા સરદાર નગરમાંથી 596 દારૂની બોટલો કબજે કરવામાં આવી ...
કોરોના મહામારીને પગલે 31 ડિસેમ્બરે કોઇ જ પાર્ટીને મંજૂરી અપાશે નહીં તેમ પોલીસ તંત્રનું કહેવું છે. ડીસીપી હર્ષદ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોલીસ ...
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેનના મુખ્ય સલાહકારે અમેરિકનોને એક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે “નો ક્રિસમસ પાર્ટી” અને, ચેતવણી આપી છે કે તેને ...
સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના મિત્રો રાત્રિ ભોજનની મજા માણતા હોય છે. ત્યારે, અચાનક એવું તે શું બન્યું કે અર્પિતા ખાન અને તેના ...
અમદાવાદમાં 31 ડિસેમ્બરની પાર્ટીઓ યોજવા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા આયોજનની તૈયારી કરાઇ છે. કંપનીઓ દ્વારા પાર્ટી કરવા માટે નાના નાના ટેન્ટ બનાવાશે. ગોવા-ઉદયપુર અને આબુમાં ...
અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. આ મામલે બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ જણાવ્યું છે કે, ‘વીરપુર જલારામ મંદિરના મહંત ...
ભાવનગરના સિહોરમાં ભાજપે સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું.જોકે, ભાજપ આયોજીત આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા નજરે પડયા હતા. અહીં, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ...
અમેરિકા, કેનેડા, લંડન સહિત વિશ્વભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. યુકેના નાણાપ્રધાન ઋષિ સુનક દિવાળીના તહેવાર પહેલાં લંડનમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટમાં 11 નંબરના ...
વડાપ્રધાન મોદીએ બિહારની જીતનો શ્રેય એનડીએના તમામ કાર્યકર્તાઓને આપ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે દેશના સર્વોપરિ વિકાસમાં એનડીએનો મોટો ફાળો છે. એટલે જ એનડીએ ...
આજે ખરીદી માટેનું શુભ મૂહુર્ત એટલે કે પુષ્ય નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્ર આજે સવારે 8:05 વાગ્યાથી શરુ થઇને આવતીકાલે સવારે 8:46 સુધી રહેશે. દિવાળી પહેલાં ...
મુંબઇમાં જાહેર સ્થળો પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મરીન ડ્રાઇવ, જુહુ બીચ, વરલી સી ફેસ જેવા સ્થળો પર ફટાકડાં નહીં ફોડી શકાય. ...
જામનગરમાં દિવાળીનો તહેવાર નજીક આવતા જ આરોગ્ય વિભાગે આળસ ખંખેરી છે. જામનગર આરોગ્ય તંત્રની ટીમોએ શહેરની વિવિધ દુકાનોમાં ચેકિંગ કર્યું. તંત્રની ટીમે આજે મુખવાસના વેપારીઓને ...
અરવલ્લીમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં શરદ પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે લોકો ઉમટ્યા હતા. સુદ શરદ પૂર્ણિમાના પર્વને લઈ ...
શરદપૂનમ નિમિતે માં-અંબાના ધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. શ્રદ્ધાળુઓના ઘોડાપુરના પગલે મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. ભક્તોની ભીડને કારણે કોરોનાના ...
‘ચંદી પડવો’ એ સુરતીઓ માટે મોટો તહેવાર છે. અને આ તહેવાર નિમિત્તે ઘારીનું વેચાણ મોટાપાયે થતું હોય છે. પણ આ વખતે ઘારી પર કોરોના ભારે ...